tag:blogger.com,1999:blog-3737841334636538595.post9055746102184219033..comments2023-03-24T16:06:40.481+05:30Comments on Good છે !: જમાઈ કુજમાઈ થાય પણ સસરા કુસસરા ન થાય Adhir Amdavadihttp://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3737841334636538595.post-60135760045337769072013-06-05T03:51:17.556+05:302013-06-05T03:51:17.556+05:30વાહ ભાઈ વાહ, જમાઈ ની વાતો ખુબ જમાવી, પણ એક વાત છે ...વાહ ભાઈ વાહ, જમાઈ ની વાતો ખુબ જમાવી, પણ એક વાત છે કે તમે કહો છો કે હવે પહેલાના જેવા જમાઈ નથી રહ્યા, તે ખોટું છે, હવ પહેલાના જેવા સસરા ક્યાં છે? જમાઈની સાચી કે ખોટી વાત પર અક્ષોહિણી સેના મોકલી આપનારા સસરા જુના કાળ માં થઇ ગયા, આજે તો જીવોને આ શ્રીનિવાસન સાહેબ કહે છે કે જે કર્યું તે જમાઈ એ કર્યું, મારો કોઈ દોષ નથી, શું આ સારું લાગે છે? રોબર્ટભીની વાત જુદી છે એમને તો સાસુ છે અને સાસુજી એ એમનો વાળ વાંકો થવા દીધો નથી,ક્કાહેનારે સાચું જ કહ્યું છે, કે " જમાઈ તો દરેક થઇ ગયા પણ મહાભારત કાળ માં હતા એવા સસરા પેદા થયા નથી".......kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com