tag:blogger.com,1999:blog-3737841334636538595.post8166107701772726641..comments2023-03-24T16:06:40.481+05:30Comments on Good છે !: રાવણની દિનચર્યાAdhir Amdavadihttp://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3737841334636538595.post-26595778523865750102013-10-15T10:35:44.923+05:302013-10-15T10:35:44.923+05:30સુપર્બૂ... સરસ લેખ... શું દરેક દશમાથાળો માનવી(અભિમ...સુપર્બૂ... સરસ લેખ... શું દરેક દશમાથાળો માનવી(અભિમાની) આવી વેદના અનુભવતો હશે?Deepakhttps://www.blogger.com/profile/11139359160266476683noreply@blogger.comtag:blogger.com,1999:blog-3737841334636538595.post-12960727378138543322012-10-24T23:30:49.747+05:302012-10-24T23:30:49.747+05:30બકા આ રાવણ ના માથાના પ્રશ્નો ખુબ સુંદર વર્ણવ્યા, આ...બકા આ રાવણ ના માથાના પ્રશ્નો ખુબ સુંદર વર્ણવ્યા, આનંદ થયો કે એક મલ્ટીએબિલીટી (વધારે એબિલીટી ) વાળી વ્યક્તિને પણ પ્રોબ્લેમ્સ હોય છે, એ તે જણાવ્યું, સાચી વાત છે કે રાવણ એક એવી વ્યક્તિ હતા કે જેમને ધર્મશાસ્ત્રો માં પણ નિપુણતા મેળવી હતી, રાજ્યશાસ્ત્રમાં પણ મહેર હતા શક્તિશાળી હતા, શંકરને પણ પ્રસન્ન કાર્ય હતા, આ બધા જ્ઞાન અને શક્તિઓનો ઘમંડ પણ હતો અને આ દસે માથા એનું જ પ્રતિક હતા, <br />પણ બકા તને નથી લાગતું કે આ બધું જ આજની મનમોહન સરકારમાં હાજર છે? જ્ઞાન બધું સરદાજી જેવા કેટલાક મંત્રીઓમાં છે, કેટલાક સોનાની લંકા ઉસેટે છે, અને બાકીના અભિમાન થી છકીને બડબડાટ કરે છે, તારા વાળા રાવણ ને સુવાની તકલીફ હતી, બ્રશ કરવાની, વાંચવાની, એવી બધી તકલીફ હતી પણ એને પોતાને હતી, જયારે આજ ના રાવણ તો લોકોને આ બધીજ તકલીફો પધરાવી બેઠા છે, અને જીવવાની તકલીફો આપે છે, એને માટે તો તે કઈ કહ્યું જ નહિ,kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com